અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી દહેજ અને આસપાસની ૧૪ શાળામાં નેત્ર તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભગવાન શિવને સમર્પિત ભજનો અને પ્રાર્થનાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આધ્યાત્મિક તથા સકારાત્મક વાતાવરણ સર્જાયું.
સ્પોર્ટ્સ અને ફિટનેસ વીકનું સમાપન બોક્સ ક્રિકેટ અને ટગ ઑફ વોર જેવી ઊર્જાભરેલી રમતો સાથે થયું, જ્યાં ટીમવર્ક, ચપળતા અને…
બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવા સમાજમૈત્રીપૂર્ણ અને પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા સમુદાયમાં ખુશી, સર્જનાત્મકતા અને એકતા વધારવા માટે પ્રતિબદ્ધ
વિશેષ અતિથિ તરીકે વાગરા ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. સુનિલ ભટ્ટ, રિજનલ મેનેજર જીઆઈડીસી વિકાસ પટેલ, ચીફ…
અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ, શનિવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે મહિલા પ્રીમિયર લીગ 2026 ના તેમના પ્રારંભિક મેચમાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા…
દેશભરના 5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10 થી 11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત…
ટેલિવિઝન માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ લોકોની વિચારસરણી બદલવાની અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની મોટી શક્તિ ધરાવે છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં…
અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો. રમતગમત , યુવા અને સાંસ્કૃતિક…

Sign in to your account