KhabarPatri News

380 Articles

ચાર્જઝોન દ્વારા સપ્તાહભરનો સ્પોર્ટ્સ અને ફિટનેસ વીક : સુખાકારી અને ટીમ સ્પિરિટની ઉજવણી

સ્પોર્ટ્સ અને ફિટનેસ વીકનું સમાપન બોક્સ ક્રિકેટ અને ટગ ઑફ વોર જેવી ઊર્જાભરેલી રમતો સાથે થયું, જ્યાં ટીમવર્ક, ચપળતા અને…

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા સંગીતમય કરાઓકે ઇવનિંગનું આયોજન કરાયું

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવા સમાજમૈત્રીપૂર્ણ અને પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા સમુદાયમાં ખુશી, સર્જનાત્મકતા અને એકતા વધારવા માટે પ્રતિબદ્ધ

દીપક ફાઉન્ડેશન દ્વારા 50-બેડની અત્યાધુનિક ‘દીપક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ’નું ઉદ્ઘાટન

વિશેષ અતિથિ તરીકે વાગરા ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. સુનિલ ભટ્ટ, રિજનલ મેનેજર જીઆઈડીસી વિકાસ પટેલ, ચીફ…

” નિશ્ચિત રીતે આ સિઝન અમારા માટે સફળ રહેશે” – હેડ કોચ ક્લિગર

અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ, શનિવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે મહિલા પ્રીમિયર લીગ 2026 ના તેમના પ્રારંભિક મેચમાં…

રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા…

આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા મેગા આયુર્વેદિક મહોત્સવનું આયોજન

દેશભરના 5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10 થી 11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત…

‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’ની અભિનેત્રી અપરા મહેતાનો વિશ્વાસ: આજેય ટેલિવિઝનની અસર મજબૂત

ટેલિવિઝન માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ લોકોની વિચારસરણી બદલવાની અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની મોટી શક્તિ ધરાવે છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં…

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો. રમતગમત , યુવા અને સાંસ્કૃતિક…

સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ; શિવ આરાધનાના ગીતો સાથે શિવભક્તિના રંગે રંગાયા પ્રેક્ષકો

સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં આ દિવસો દરમિયાન યોજાશે કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને…

- Advertisement -
Ad image