ગુજરાત

ગુજરાતના ચૈતન્યધામ ખાતે સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે

ગુજરાતના ચૈતન્યધામમાં સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અહીં એ જણાવતા આનંદ થાય છે કે અહિંસા…

ચંડીગઢ MMS લીકનું સરઘસ પહોંચ્યું ગુજરાત સુધી, થઈ શકે ચોથી ધરપકડ?!…

ચંડીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ…

ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળ પાડતા ડેરી ઉદ્યોગને પડશે મોટો ફટકો

૨૧મી તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધની હડતાળ માલધારી સમાજ દ્વારા પાડવામાં આવી ત્યારે ગાંધીનગરના કલોલમાં પણ માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળને…

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે કર્યો આવો વાયદો…

આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્લીની જેમ ગુજરાતને પણ…

- Advertisement -
Ad image