Vijay Rupani

તળાવની પવિત્ર માટીથી ખેતરો લીલાંછમ્મ બનવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આશાવાદ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિત રહયા હતા અને શ્રમદાન કર્યુ હતુ. તેમણે ‘‘સુજલામ્…

Tags:

ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુંકાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ખાતે આજે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા અને…

Tags:

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦૧૭ની બેચના ૭ તાલીમી આઇ.એ.એસ. અધિકારીઓએ મુખ્યમંત્રીની મુલાકાતે

ર૦૧૭ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૭ આઇ.એ.એસ. પ્રોબેશનરી ઓફિસરોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી.

વરુણદેવની કૃપા પ્રાપ્ત કરવા ગુજરાત સરકાર ઠેર-ઠેર ‘પર્જન્ય યજ્ઞ’નું આયોજન કરશે.

ગુજરાતની ભાજપ સરકાર 31મી મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરુણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે 31 જિલ્લાઓ અને આઠ મુખ્ય…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડવા અંગે મુખ્યમંત્રીનો સ્પષ્ટ ઇનકાર

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ભાજપને નુકસાન પહોંચાડી…

મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડું કરવાના…

- Advertisement -
Ad image