Valsad

ગુજરાતમાં ઉદ્યોગો માટે ફ્રેન્ડલી વાતાવરણઃ સીએમ રૂપાણી

વલસાડઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ શંકર તળાવ ખાતે ફલેર કંપનીના નવા ઉત્પાદન એકમનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતની ધરતી બેસ્ટ…

Tags:

વલસાડના ઇ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્ટમ) પ્રોજેકટને  રાષ્ટ્રીય ગોલ્ડન એવોર્ડ

વલસાડ: ઔરંગા નદીમાં આવતા પાણીના વધતા સ્તર એટલે કે આવનાર સંભવિત પૂર વિષે આગોતરી માહિતી મળી શકે અને પુરના કારણે થતું…

Tags:

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઇઃ ૪ વેપારીઓ સામે કેસ

વલસાડઃ ફુડ સેફટી એન્ડ સ્‍ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અને રેગ્યુલેશન -૨૦૧૧ ધારા હેઠળ મે-૨૦૧૮ દરમિયાન  અબ્દુલમજીદ અબ્દુલરસીદખાન મે. ફાતમા નાગોરી ટી સ્ટોલ,…

Tags:

વલસાડ જિલ્લાની બે નદીઓ પુર્નજીવિત કરાશે

રાજ્ય સરકાર દ્વારા જળસંચયના પાણીની રાજ્યવ્યાપી સમસ્યાના કાયમી ઉકેલ માટે પાણીનું સ્તર ઉંચુ લાવવા તેમજ પાણીની અછત અટકાવવાના હેતુથી નદીઓના…

સ્વામી વિવેકાનંદજીની ૧૫૬ મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુરમાં યુવારેલી તથા યુવા સંમેલન યોજાશે

વલસાડ : શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે આગામી ૧૨મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ વિશ્વાચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની ૧૫૬ મી…

- Advertisement -
Ad image