Uttar Pradesh

શેરડીના ખેડૂતોને ખર્ચ મૂલ્ય કરતા ૮૦ ટકા વધુ લાભ અપાશે મોદી

શાહજહાપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આક્રમક રેલી યોજી હતી. આ રેલીમાં મોદીએ લોકસભામાં તેમની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ…

યોગી સરકારે કરાવી મુન્ના બજરંગીની હત્યા –અખિલેશ યાદવ

ઉત્તરપ્રદેશની બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા મામલે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યુ…

Tags:

પ્રધાનમંત્રી ૧૪ અને ૧૫ જુલાઈના રોજ પૂર્વીય ઉત્તરપ્રદેશની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૪ અને ૧૫ જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી, આઝમગઢ અને મિરઝાપુર જિલ્લાની મુલાકાત લેશે.

માફિયા ડોન મુન્ના બજરંગીની જેલમાં હત્યા

ઉત્તરપ્રદેશના માફિયા ડોન પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરી દેવામાં આવી છે. મુન્નાને રવિવારે ઝાંસીથી બાગપત…

Tags:

34 ઇંચના વરરાજા અને 33 ઇંચની લાડીના અનોખા લગ્ન

ઉત્તરપ્રદેશના ગોરખપૂરમાં એક અનોખા લગ્ન થયા છે. આ લગ્નને અનોખા એટલા માટે કહેવામાં આવી રહ્યા છે કે, લગ્ન કરનાર જોડુ…

Tags:

નરેન્દ્ર મોદી પહોંચ્યા ઉત્તરપ્રદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં સંત કબીરની નગરી સંત કબીરનગરમાં પહોંચ્યા છે. ત્યાં પહોંચીને તેમણે સૌથી પહેલા સંત કબીરને નમન…

- Advertisement -
Ad image