Tag: Swaminarayan

સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવાદિત પુસ્તક અને તેના લખાણનો મામલો, જાણો દ્વારકા શારદાપીઠનાના શંકરાચાર્યએ શું કહ્યું?

અમદાવાદ : અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરનાં ગોપાળસ્વામીનાં વાર્તા પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હોબાળો થયો છે, જેમાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય ...

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરીબોને ૧૫ હજાર ચંપલનું વિતરણ કરાયું

ઉનાળાની ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણના પગ દઝાય નહીં તેમજ તેઓ તેનાથી બચી શકે તે માટે નાસિકના પુરાણી જ્ઞાનજીવનદાસ ...

દુનિયાભરમાં સ્વામિનારાયણ સંતોએ સંસ્કૃતિને ઉજાગર કરી

અમદાવાદ:  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃરતિ, આધ્યાત્મિક અને હિન્દુ ધર્મની ધજા-પતાકા ફરકાવી ...

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાર વચ્ચે અકસ્માત

અમદાવાદ:  અમરેલી નજીક ગોખરવાળા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માત બાદ સ્વામિનારાયણ સમુદાયના લોકોમાં ...

Maker:L,Date:2017-9-8,Ver:5,Lens:Kan03,Act:Kan02,E-Y

કુમકુમ મંદિર દ્વારા પ્રાર્થના દિનની ઉજવણી

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ, કુમકુમ મંદિર દ્વારા ૨૯ જુનને શુક્રવારના રોજ મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં સવારે ૭.૪૫થી ૮.૩૦ ...

Page 1 of 2 1 2

Categories

Categories