Tag: Surendranagar

સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. તેઓ દુધરેજ ...

સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ ...

પોલીસના મારથી મૃત્યુ થયા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો

સુરેન્દ્રનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા એક યુવકનું અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની કસ્ટડીમાં મોત થયું હોવાની ઘટના ...

૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની પૌરાણિક મૂર્તિની ચોરી કરાઈ

અમદાવાદ : સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતરનાં રાજવી પરિવારની દરબારગઢમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ, અતિપૌરાણિક અને એન્ટિક મૂર્તિઓ ...

તરણેતર ખાતે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામની પાસે સ્થિત તરણેતર ગામમાં પાંચાલની લોક સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે સંબંધિત તરણેતર લોક મેળાની શરૂઆત ...

Page 2 of 3 1 2 3

Categories

Categories