Surendranagar

સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે લોકોના મોત

ચોમાસું શરૂ થતાં પાણીમાં ડૂબવાની ઘટનાઓ વધી જતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે લોકોના મોત…

સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. તેઓ દુધરેજ…

સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ…

સુરેન્દ્રનગરમાં આસમાનથી આગ વરસી : પારો ૪૪.૮

અમદાવાદ : ગુજરાતના સુરેન્દ્રનગરમાં આજે પારો ૪૫ની આસપાસ પહોંચી જતા હાહાકાર મચી ગયો હતો. યલો એલર્ટની જાહેરાત

Tags:

સુરેન્દ્રનગરમાં પારો ૪૪થી ઉપર : જનજીવન ખોરવાયું

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જારદારરીતે વધી રહ્યું છે. અમદાવાદમાં આજે પારો ગઇકાલ કરતા પણ

Tags:

પોલીસના મારથી મૃત્યુ થયા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો

સુરેન્દ્રનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા એક યુવકનું અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની

- Advertisement -
Ad image