Students

આર.ટી.ઈ. હેઠળ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે તો વાલીઓ વિરુદ્ધ એફ.આર.આઇ દાખલ કરાશે

રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશ…

ગુજરાત સરકાર-નાસ્કોમ દ્વારા આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શરૂ કરાશે

ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલન્સ, નાસ્કોમ અને IIT ગાંધીનગર વચ્ચે સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ…

પરિણામનો દિવસ: શિક્ષકે લખેલો માતા-પિતા અને વિદ્યાર્થીઓને પત્ર

પ્રિય વાલી મિત્રો, છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ અંતે આવી ગયો, “પરિણામનો દિવસ”. આ દિવસ સાચે…

Tags:

‘જિન્ના પ્રેમી ભારત છોડો’ના નારા દિલ્હીમાં ગૂંજ્યા

જિન્ના પર વિવાદ હજુ ચાલુ જ છે. હવે આ વિવાદ રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે. મંગળવારે જામિયા મિલિયા ઇસ્લામિયાના…

Tags:

સનશાઇન બસ આપશે બાળકોને સંપૂર્ણ સુરક્ષા…

અશોક લીલેંડે હાલમાં જ સ્કુલનના બાળકો માટે નવી સનશાઇન નામની સ્કુલ બસ ડિઝાઇન કરી છે. આ બસ અત્યાર સુધીની સૌથી…

Tags:

‘બેટી બચાવો યોજના’ હેઠળ વડોદરાની શાળાઓને સરકાર દ્વારા અપેક્ષિત ગ્રાન્ટ કરતા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી 

‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વડોદરા શહેરની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાની સરકારે…

- Advertisement -
Ad image