રાજ્યમાં ૨૩ એપ્રિલના રોજ ગુજકેટ પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા H.S.C. વિજ્ઞાન પ્રવાહના…
વડોદરા પોલીટેકનિકમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી
વડોદરા એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનિકના વિદ્યાર્થીઓ વચ્ચે આજે સતત બીજા દિવસે જૂથ…
‘‘સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’’
ગાંધીનગર ખાતે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો.…
કેનેડામાં ભણવા ઇચ્છી રહ્યા છો, તો મેપલ આસિસ્ટ બનશે સાચો મિત્ર
જો તમે કેનેડામાં અભ્યાસ કરવા માટે જવા ઇચ્છિત છો, તો તમારા માટે…
જાણો પરીક્ષા પર ચર્ચામાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કેવો વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.
ફુરફુરી નગરના મોટુ-પતલુ અમદાવાદની મુલાકાતે
અમદાવાદઃ નવરંગપુરા સ્થિત વિદ્યાનગર સ્કૂલ ખાતે બાળકો સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા…
ઉપલેટાના પ્રાંસલા ગામે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ
રાજકોટ જિલ્લમાં ઉપલેટાની પાસે આવેલા પ્રાંસલા ગામે ગત રાત્રે આગ લાગવાથી ત્રણ…
સ્વામી વિવેકાનંદજીની ૧૫૬ મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુરમાં યુવારેલી તથા યુવા સંમેલન યોજાશે
વલસાડ : શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે આગામી ૧૨મી…
