Students

Tags:

જાણો પરીક્ષા પર ચર્ચામાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કેવો વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.

ફુરફુરી નગરના મોટુ-પતલુ અમદાવાદની મુલાકાતે

અમદાવાદઃ નવરંગપુરા સ્થિત વિદ્યાનગર સ્કૂલ ખાતે બાળકો સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે અગ્રણી કિડ્સ ચેનલ નિકલોડિયન પર આવતા પાત્રો…

Tags:

ઉપલેટાના પ્રાંસલા ગામે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ

રાજકોટ જિલ્લમાં ઉપલેટાની પાસે આવેલા પ્રાંસલા ગામે ગત રાત્રે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ થયા છે અને ૧૫ ગંભીર રીતે…

સ્વામી વિવેકાનંદજીની ૧૫૬ મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુરમાં યુવારેલી તથા યુવા સંમેલન યોજાશે

વલસાડ : શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે આગામી ૧૨મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ વિશ્વાચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની ૧૫૬ મી…

- Advertisement -
Ad image