Prime Minister

મન કી બાત’ કાર્યક્રમના પુરા થયાં ૧૦૦ એપિસોડ, પ્રધાનમંત્રીએ કહ્યું,”મારા માટે તે પૂજા અને આસ્થા”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦૦મી વાર દેશ માટે મન કી બાત કર રહ્યા છે. તેમાં તેઓ લોકો સાથે સીધો સંવાદ…

૧૨મી મે ના રોજ વડાપ્રધાન આવશે ગુજરાત, ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. આગામી ૧૨મી મે એ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજિત…

દેશનો વિકાસ કરવો હોય તો રેવડી સંસ્કૃતિમાંથી મુક્તિ મેળવવી પડશે : વડાપ્રધાન 

વડાપ્રધાને ફરી એકવાર રેવડી સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો. આ વખતે તેમણે કહ્યું કે દેશનો વિકાસ કરવો હોય તો રેવડી સંસ્કૃતિમાંથી મુક્તિ…

પ્રધાનમંત્રીએ દેશની પહેલી વોટર મેટ્રોનું કર્યું ઉદ્ધાટન, વોટરમેટ્રોની ખાસિયતો ખાસ જાણો…

પીએમ મોદીએ દેશની પહેલી વોટર મેટ્રોને લીલી ઝંડી દેખાડી. વોટર મેટ્રો કોચી અને આસપાસના ૧૦ ટાપુઓને જોડશે. પહેલા તબક્કામાં કોચી…

ભાજપના સાંસદે એવું તો શું કામ કર્યું કે પ્રધાનમંત્રીએ પણ કર્યા વખાણ

ભારતીય જનતા પાર્ટીના સાંસદ વૃજલાલે તેમનું ઘર ચકલીઓને સમર્પિત કરી દીધું છે. એકબાજુ આજે ચકલી લુપ્ત પક્ષીઓમાં જવાની તૈયારી છે.…

પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબ સરકાર શું કડક કાર્યવાહી કરશે ખરા?!..

મોદીની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ પંજાબ સરકાર એક IAS અધિકારી અને ૮  IPS અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી…

- Advertisement -
Ad image