Tag: Pravin Togadiya

ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ હવે હિન્દુઓની સરકાર : તોગડિયા

અમદાવાદ : આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયા આજે ભરૂચમાં આયોજીત સ્નેહમિલન સંમેલનમાં હાજર રહ્યા હતાં. જ્યાં તેઓએ આરએસએસ અને ...

રામ મંદિરનું વચન પરંતુ હવે બાબરી મસ્જિદ બની રહી છે

ફૈજાબાદ:  અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એએચપીના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ આજે કહ્યું હતું કે હવે આગામી આંદોલન રામ મંદિર નહીં તો ...

સરકાર માત્ર હિંદુત્વની વાતો કરે છે પણ મુસ્લિમને લ્હાણી

અમદાવાદ :   વિશ્વ હિંદુ પરિષદ છોડ્‌યા પછી પ્રવિણ તોગડિયા કેન્દ્ર સરકાર સામે જાણે લડી લેવાના મુડમાં છે. આજે સૌરાષ્ટ્રની પ્રથમ ...

૧૪ એપ્રિલે વિશ્વ હિંદુ પરિષદના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવશે?  

આ મહિનાના ઉતરાર્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવાદોને લઈને ચર્ચામાં રહેનાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પોતાનું પદ ...

પ્રવીણ તોગડિયાની ગાડીનો ટ્રક સાથે અકસ્માત, હત્યાના પ્રયાસનો તોગડિયાનો દાવો

વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાની કારને સુરતમાં કામરેજ નજીક અકસ્માત નડ્યો છે. તોગડિયાએ આ મામલે સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું ...

Categories

Categories