Tag: Babri Masjid

અયોધ્યા : બાબરી ધ્વંસની વરસી પહેલા સઘન સુરક્ષા

બાબરી મસ્જિદ ધ્વંસની ૨૭મી વરસીના એક દિવસ પહેલા જ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તરપ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરી દેવામાં આવી ...

વિવાદાસ્પદ જમીન છોડીને બાકી પર યથાસ્થિતી દુર કરવાની માંગ

નવી દિલ્હી : રામજન્મભૂમિ વિવાદના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આખરે મોટુ પગલુ લીધુ છે. મોદી સરકારની આ ...

અયોધ્યા કેસ : પાંચ જજની બેંચની રચના, ૧૦મીથી સુનાવણી કરાશે

નવી દિલ્હી : ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી દીધી છે. આ ...

બાબરી વરસી : અયોધ્યામાં અમલી કરાયેલ ૧૪૪ કલમ

અયોધ્યા : બાબરી મસ્જિદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે.  કોઇ પણ અનિચ્છનીય ...

હિન્દુઓની ધીરજ ખુટશે તો શું થશે :  ગિરીરાજને દહેશત

નવી દિલ્હી : અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી ટળી ગયા બાદ તમામ પક્ષોની જુદી જુદી ...

વર્ષો જુનો અયોધ્યા મામલો ફરી ટળ્યો : જાન્યુઆરીમાં સુનાવણી

નવી દિલ્હી  : જેની રાજકીય વર્તુળો અને દેશના લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના ...

ઇસ્માઇલ ફારુકીના કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ શું કહ્યું

નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા સ્થળે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ સ્થળ ઉપર ૨.૭૭ એકર જમીનની માલિકીને લઇને ફેંસલો કરવામાં આવનાર છે. ...

Page 1 of 2 1 2

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.