પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.
પ્રધાનમંત્રીએ દિલ્હી રાજધાની ક્ષેત્રમાં બે નવનિર્મિત એક્સપ્રેસ વે ખુલ્લા મુક્યા હતા. તેમાં પહેલું નિઝામુદ્દીન સેતુથી દિલ્હી-ઉત્તર પ્રદેશ સીમા સુધી વિસ્તૃત…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીનને મળશે. મોદીએ રશિયાના લોકોને શુભકામના પાઠવી હતી સાથે જણાવ્યું હતું કે…
વડાપ્રધાન મોદીના મત વિસ્તાર એવા વારાણસીમાં રેલવે સ્ટેશનની પાસે નવો બની રહેલો ફલાયઓવર તૂટી પડતાં ૧૬ લોકોનાં કરુણ મોત થયા…
Sign in to your account