અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી દહેજ અને આસપાસની ૧૪ શાળામાં નેત્ર તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભગવાન શિવને સમર્પિત ભજનો અને પ્રાર્થનાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આધ્યાત્મિક તથા સકારાત્મક વાતાવરણ સર્જાયું.
બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવા સમાજમૈત્રીપૂર્ણ અને પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા સમુદાયમાં ખુશી, સર્જનાત્મકતા અને એકતા વધારવા માટે પ્રતિબદ્ધ
ડ્રીમ ફાઉન્ડેશન ખાતે અમારો ઉદ્દેશ ઝાઝા હાથ રળિયામાણા ઉક્તિને સાર્થક કરવાનો રહેલો છે. જેટલા વધુ લોકો અમારી સંસ્થા સાથે જોડાશે…
બંને શાળાઓમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આપત્તિના સમયે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એના સાદા અને સરળ…
એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વ્યવસાયિક મંચ આપવાનો હતો, જ્યાં તેઓ પોતાનું કૌશલ્ય, પ્રોડક્ટ્સ અને આત્મવિશ્વાસ જગત સામે રજૂ કરી શકે.

Sign in to your account