Narmada Water

Tags:

સૌરાષ્ટ્રના ખેડુતોના હિતમાં મોટો નિર્ણય, સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે, ૧૧ જિલ્લાઓમાં ૧૦ કલાક વીજળી આપવામાં આવશે

ગાંધીનગર : રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરીકોના…

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025 સુધી 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને…

સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ…

Tags:

વિસનગરમાં મહિના બાદ નર્મદાનું પાણી મળતું થઈ જશે

વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મહિના બાદ વિસનગર શહેર અને તાલુકાની જનતાને નર્મદાનાં નીર મળતાં થતાં…

Tags:

ચોમાસુ પાકને બચાવી લેવા આજથી નર્મદા જળ અપાશે

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક

- Advertisement -
Ad image