Tag: Moraribapu

રાજ્યભરમાં વિજળી પડવાથી માર્યા ગયેલા 23 લોકોને મોરારીબાપુની સહાય

 ગઈકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ તો બરફના કરા પણ પડયા ...

૯૨૭મી રામકથાનો વિરામ,આવતા શનિવારથી સાંતાક્રૂઝ-મુંબઇથી પ્રવાહિત થશે નવી કથા

૯૨૭મી રામકથાનો વિરામ,આવતા શનિવારથી સાંતાક્રૂઝ-મુંબઇથી પ્રવાહિત થશે નવી કથા. રામચરિતમાનસ સ્વયં ગુરુવર્યમ છે. ગુરુવર્યમ-કામને રામમાં,ક્રોધને બોધમાં,લોભને ક્ષોભમાં,મદને પરમ પદ સુધી,મોહને ...

મોરારી બાપુએ જ્ઞાન, શાંતિના સંદેશ સાથે દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી

પૂજ્ય મોરારી બાપુનો દિવાળી, નવા વર્ષના તહેવાર પર પ્રેરણાત્મક શુભસંદેશ દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ ...

હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજાે, હાર્ટ એટેક નહિ આવે: મોરારીબાપુ

મહુવા ખાતે રામકથામાં બાપુએ પૂર્ણાહુતિ સમયે હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી ભાવનગર :રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા ...

નેપાળમાં આવેલા ભૂકંપ અને મેક્સિકોમાં વાવાઝોડા માં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

મેક્સિકોમાં અચાનક ઓટિસ નામનું વાવાઝોડું આવ્યું હતું અને તેને કારણે બહુ મોટા પાયે જાનમાલની ખુવારી થવા પામી હતી, જેમાં પ્રાપ્ત ...

લખતર દાહોદ અને બેંગલોર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક જ પરિવારના ...

Page 3 of 7 1 2 3 4 7

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.