Tag: Morari Bapu

પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ ઊભું કર્યું

જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં સર્જાયેલા ગંભીર ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ એકત્ર કર્યું ...

જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.

જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.**તમે બધા કલાકાર નહિ,સાધક છો: મોરારીબાપુ.**જેકી શ્રોફ સહિત ૧૩ દિગ્ગજ કલાસાધકોનું ...

પૂજ્ય મોરારી બાપૂએ રામનવમીનું શુભેચ્છા પાઠવી, દરેક ઘરમાં બે દીવા પ્રગટાવવા આહ્વાન કર્યું

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે રામનવમીના પાવન અવસરે દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામનવમી અને માનસનવમીના દિવસે સમગ્ર ...

સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે

સદગુરુ રણછોડદાસજી મહારાજની ભૂમિ ઉપરથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ કહ્યું કે ગુરુનો સ્વભાવ,સ્વરૂપ,સ્વધામ સ્વધર્મ વિશે સંવાદ કરીએ છીએ.આપણે જોયું ...

તપ વગર ક્યારેય તેજ નહીં આવે અને તેજ વધશે તો તમસ ખતમ થઇ જશે. તમસ ઘટતા જ તત્વનો પરિચય થવા માંડશે.

પાંચમા દિવસની કથામાં શિવને ધ્યાનમાં રાખીને તેમના સ્વભાવનું વર્ણન થયું.શિવજી ત્રિભુવન ગુરુ સદગુરુ છે તો એમનું સ્વરૂપ પણ આપણે જોઇશું. ...

માનસ વ્યાસગુફા થી બાપુ અને સંતો સાથે સમગ્ર કથામંડપ રાસ-નૃત્યમાં ઝૂમ્યો અને અલૌકિક દ્રશય રચાયું.ગીતાજીનાં અંતિમ ચાર શ્લોકો પણ ચતુ:શ્લોકી છે

વ્યાસનો વાક્ વિલાસ એ વાણીનું ઐશ્વર્ય,માધુર્ય અને વૈભવ છે.સાતમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે ગઈ કાલે આપણે વ્યાસવિલાસ વિશે ...

Page 5 of 6 1 4 5 6

Categories

Categories