શિવાજીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર, તેલંગાણાના ગજવેલ શહેરમાં તંગદિલી ફેલાઈ by KhabarPatri News July 5, 2023 0 તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લાના ગજવેલ શહેરમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. ગજવેલ શહેરમાં એક વ્યક્તિએ મૂર્તિ પર ...
તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશન ખતમ કરી દઇશું” : અમિત શાહ by KhabarPatri News April 25, 2023 0 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા અને રોજગારમાં તેલંગાણામાં મુસ્લિમોને આપવામાં આવેલી અનામત અને ડબલ બેડરૂમના ઘર જેવી કલ્યાણકારી યોજનાઓને ગેરબંધારણીય ...
તેલંગણાથી રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટના માટે રાખ્યું મૌન, કહ્યું -“ગુજરાત જીતીશું” by KhabarPatri News November 2, 2022 0 તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના કોથુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ શરૂ કરતા પહેલા ...
તેલંગાણા : ૧૮ પૈકી ૧૨ કોંગ્રેસી ધારાસભ્યો ખફા by KhabarPatri News June 6, 2019 0 હૈદરાબાદ : પંજાબમાં પોતાના બે મોટા નેતાઓ અમરિન્દરસિંહ અને નવજોતસિદ્ધૂની પારસ્પરિક લડાઈથી પરેશાન કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો ...
ફેડરલ ફ્રન્ટ કોંગ્રેસને ડ્રાઇવર સીટ કોઇ કિંમતે નહીં આપે : ચંદ્રશેખર by KhabarPatri News May 14, 2019 0 હૈદરાબાદ : લોકસભાની ચૂંટણી પૂર્ણ થવા આવી છે ત્યારે કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની કવાયત તીવ્ર બની ગઈ છે. હવે ટીઆરએસે ...
કેસીઆર વંશવાદની રાજનીતિ ચલાવી રહ્યા છે: નરેન્દ્ર મોદી by KhabarPatri News March 29, 2019 0 મહેબુબનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. મહેબુબનગરમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ...
બિનભાજપ અને બિનકોંગ્રેસ ગઠબંધનના પ્રયાસો વધુ તીવ્ર by KhabarPatri News December 26, 2018 0 નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના ક્ષેત્રિય પક્ષોની સાથે એક મોરચો બનાવવાના વલણને ...