Morari Bapu

Tags:

કથાકાર મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેચ્છા પાઠવી

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના અગ્રણી પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર એક ભાવનાત્મક…

Tags:

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત થયા…

Tags:

પંજાબ અને અન્યત્ર અકુદરતી રીતે મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. આ વિનાશકારી વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજયા છે અને જાનમાલની ભારે…

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે.…

Tags:

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…

Tags:

જમ્મુમાં વાદળ ફાટવાથી માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તારીખ ૧૪ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પ્રાપ્ત માહિતી અનુસાર 60 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.…

- Advertisement -
Ad image