Junagadh

મહારાષ્ટ્રના રાયગઢ અને જૂનાગઢ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

દેશના અનેક રાજ્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે.…

જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં જેસીબી મોડું પહોંચતા ધારાસભ્યએ કમિશ્નરને ખખડાવ્યાં

જૂનાગઢમાં અતિ ભારે વરસાદે અનેક વિસ્તારમાં તારાજી સર્જી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદને લઈ જર્જરીત અને જૂના…

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદી માહોલ

જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જૂનાગઢ…

ભાદર -૧ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું ,જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૫ ગામના ખેડૂતોને થશે ફાયદો

રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -૧ માંથી ખેડૂતોને પિયતમાટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -૧ ડેમમાં પીવાના પાણી…

પિતાએ ૧૩ વર્ષની દીકરીને પ્રેતાત્મા કહી આગમાં હોમી પણ માતાએ આપ્યું જીવનદાન

કેશોદના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે ગજેરા પરિવારે પોતાના જ પરિવારની સગીર દીકરીમાં મેલી વિદ્યા અને પ્રેત આત્મા…

જૂનાગઢમાં સાધુ- સંતોની દરમિયાનગિરી બાદ ભવનાથ બંધનું એલાન રદ

જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રિના મેળા સમયે જ તંત્રએ ડિમોલીશન હાથ ધરતાં ભવનાથ વેપારી એસોસિએશને બંધ પાળ્યો હતો. જોકે, સાધુ-સંતોની દરમિયાનગિરી…

- Advertisement -
Ad image