Health Department

નિપાહ વાઇરસના કારણે કેરળમાં બે લોકોના મોત થયાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ

નિપાહ વાયરસ ફરી એકવાર કેરળમાં પ્રવેશ્યો છે. સંક્રમણને કારણે બે લોકોના મોત બાદ કેરળ સરકાર એલર્ટ થઈ ગઈ છે. હવે…

અમદાવાદના લાંભા વિસ્તારમાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા, આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી

અમદાવાદ શહેરના છેવાડે આવેલા લાંભા વિસ્તારમાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં ૧૦ જેટલા…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૬૪ નવા કેસ નોંધાયા

ભારતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૬૪…

Tags:

અમદાવાદ : ડેંગ્યુના માત્ર સાત દિવસમાં જ ૯૬ કેસો નોંધાયા

ડિસેમ્બરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. માત્ર ૧૪

Tags:

નવરાત્રિ : ફુડસ્ટોલ ઉપર ઉંડી તપાસ, નમૂના લેવામાં આવ્યા

અમદાવાદ : અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નવરાત્રિ ઉત્સવ દરમ્યાન વિવિધ રાસ-ગરબાના સ્થળો,

Tags:

કુપોષણથી સૌથી વધારે લોકો બિમાર છેઃ રિપોર્ટ

નવીદિલ્હી: દેશમાં ૬૦ કરોડથી વધુ લોકો એટલે કે આશરે ૪૬ ટકા લોકો કુપોષણથી ગ્રસ્ત છે. એટલે કે પ્રોટીન, વિટામિન, આર્યન

- Advertisement -
Ad image