નિપાહ વાઇરસના કારણે કેરળમાં બે લોકોના મોત થયાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ
નિપાહ વાયરસ ફરી એકવાર કેરળમાં પ્રવેશ્યો છે. સંક્રમણને કારણે બે લોકોના મોત…
કેરળનું નામ ટૂંક સમયમાં બદલીને ‘કેરલમ’ કરવામાં આવશે
કેરળનું નામ ટૂંક સમયમાં બદલીને ‘કેરલમ’ કરવામાં આવશે. આ માટે કેરળ વિધાનસભામાં…
વિયેતજેટ દ્વારા ભારતમાં કનેક્ટિવિટીને પ્રમોટ કરાય છેઃ કોચી (કેરળ) સુધી નવો ડાયરેક્ટ રુટ ખોલ્યો
6 જુલાઈના રોજ વિયેતજેટ દ્વારા વિધિસર રીતે હો ચી મિન્હ સિટી (વિયેતનામ)…
કેરળના મલપ્પુરમમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી…
પ્રધાનમંત્રી મોદીની કેરળમાં પરંપરાગત વસ્ત્રોમાં અને ઢોલની થાપ સાથે સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોમવારે કેરલના કોચ્ચિમાં જોરદાર સ્વાગત થયું હતું. કેરલના પરંપરાગત…
પાણી પર પણ સડસડાટ દોઢશે મેટ્રો!… કેરળના કોચીમાં શરૂ થશે દેશની પ્રથમ વોટર મેટ્રો
જમીનથી પાણીની નીચે મેટ્રો દોડ્યા બાદ હવે ટૂંક સમયમાં મેટ્રો પાણી પર…
કેરળમાં સૌથી વધુ, કર્ણાટક – મહારાષ્ટ્રમાં અડધાથી વધુ છે કોરોનાના સક્રિય કેસ
દેશમાં કોરોનાના વધતા જતા કેસો ફરી ડરાવવા લાગ્યા છે. ૬૭ દિવસ પછી,…
કેરળનું પ્રવાસન ક્ષેત્ર નવા પ્રોજેક્ટ, નવી પહેલ અને અનેક એડવેન્ચર એક્ટિવિટી થકી પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયાર
કેરળના પ્રવાસન ક્ષેત્ર માટે વર્ષ ૨૦૨૨ નોંધપાત્ર સિદ્ધિઓ અને પ્રેરણાદાયી વર્ષ રહ્યું…
ઇસ્લામમાં ફતવાઓનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે : કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન
કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.…
કેરળના એક મંદિરનો પૂજારી બુરખો પહેરીને ફરતો, પુજારીએ પોલીસને આપ્યો આ જવાબ
કેરળના કોઝિકોડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મંદિરનો પૂજારી…
