Gujarat

મહેસાણાના ખેડુતોએ અખાત્રીજના પર્વએ ધરતી માતાની પૂજા કરી

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જાેયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે…

આવનારા સમયમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવ ઓછા થશે : નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્હાન આપવા પર કામ કરી રહ્યાં છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણમાં ઘટાડો…

મે મહિનામાં ગરમીમાંથી દેશવાસીઓને રાહત મળી શકશે

હીટવેવથી કંટાળેલાં લોકો માટે મે મહિનાનાં શરૂઆતનાં દિવસો રાહત લઇને આવ્યાં છે. ગત બે ત્રણ અઠવાડિયાથી દેશમાં હીટવેવ ચાલુ છે.…

ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસની જાેડી રિયલ લાઈફમાં પણ સાથે રહેશે

અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જાેઈ હોય તો તેમાં યશ સોની એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી…

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરીબોને ૧૫ હજાર ચંપલનું વિતરણ કરાયું

ઉનાળાની ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણના પગ દઝાય નહીં તેમજ તેઓ તેનાથી બચી શકે તે માટે નાસિકના પુરાણી જ્ઞાનજીવનદાસ…

સાળંગપુરના હનુમાનજીને કેરીઓ વડે શણગાર કરાયો

અખાત્રીજના પાવન પર્વએ દાદાનો વિશેષ શણગાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર…

- Advertisement -
Ad image