Gujarat CM

ગાંધીનગરના શેરથામાં મુખ્યમંત્રીએ સ્વયં જે.સી.બી. ચલાવી તળાવ ઊંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો

વિજયભાઇ રૂપાણીએ પ૮માં ગુજરાત ગૌરવ દિવસથી ૩૧મે સુધી ૧ માસ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લાના…

નવી દિલ્હી ખાતે યોજાયેલ ૧૫૦મી ગાંધી જયંતિ ઉજવણી સમિતિની પ્રથમ રાષ્ટ્રીય બેઠકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત

૨૦૧૯માં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણીના આયોજન અંગેની સમિતિની પ્રથમ રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતામાં મળી હતી.…

ભરૂચ જિલ્લાના કોસમડી તળાવ ખાતે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ભરૂચ: પ૮માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે,…

ઇન્દુચાચા યાજ્ઞિકની પ્રતિમાને શ્રધ્ધા સુમન અર્પણ કરી ૫૮મા ગુજરાત ગૌરવ દિવસનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ૫૮માં ગૌરવ દિવસ-સ્થાપના દિવસનો પ્રારંભ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચા યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કરીને…

શુકલતીર્થ ખાતે કબીરવડ પ્રવાસન પરિયોજના હેઠળ રૂા. ૪૦ કરોડના પ્રોજેકટનો પ્રારંભ

ગુજરાત ગૌરવ દિન ઉજવણીના ઉપલક્ષ્યમાં આજે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે કબીરવડ વિકાસ પરિયોજના હેઠળ સમાવિષ્‍ટ કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર અને શુકલતીર્થ…

૧ લી મે સ્થાપના દિવસે ભરૂચ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવશે

ભરૂચઃ:- ૧ લી મે સ્‍થાપના દિવસ અને ગુજરાત ગૌરવ  દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે થશે. જેના માટેની સંપુર્ણ તૈયારીઓ…

- Advertisement -
Ad image