ઇન્ડોનેશિયા ભૂકંપ : મોતનો આંક વધીને ૨૯૦ થઇ ગયો by KhabarPatri News December 25, 2018 0 જાકર્તા : ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ ત્રાટકેલા સુનામીના મોજામાં મોતનો આંકડો આજે વધીને ૨૯૦ ઉપર પહોંચી ગયો હતો. બચાવ અને ...
ઇન્ડોનેશિયામાં વિનાશક સુનામી ત્રાટકતા અભૂતપૂર્વ નુકસાન થયું by KhabarPatri News December 24, 2018 0 જાકાર્તાઃ ઇન્ડોનેશિયાના જ્વાળામુખી દ્વિપ સુંડામાં ફરી એકવાર વિનાશકારી સુનામીનું મોજુ ફરી વળ્યું હતું જેના કારણે અભૂતપૂર્વ નુકસાન થયું છે. સુનામીથી ...
દિલ્હીમાં ૮.૫ની તીવ્રતાનો આંચકો આવી શકે : રિસર્ચ by KhabarPatri News December 19, 2018 0 નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ આગાહી કરતા ચેતવણી આપી છે કે, હિમાલિયન ક્ષેત્રમાં નજીકના બવિષ્યમાં પ્રચંડ ભૂકંપની દહેશત રહેલી છે. પાટનગર ...
ઇરાનમાં ૬.૩ તીવ્રતા સાથે ધરતીકંપ : સેંકડો ઇજાગ્રસ્ત by KhabarPatri News November 26, 2018 0 તહેરાન : ઇરાનમાં આજે ફરી એકવાર પ્રચંડ તીવ્રતા સાથે ભૂકંપ આવવાના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ...
ગુજરાત બાદ મિઝોરમમાં પણ ૫.૩ની તીવ્રતા સાથે ધરતીકંપ by KhabarPatri News November 12, 2018 0 નવીદિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં ભૂકંપના આંચકાનો દોર જારી રહ્યો છે. ગઇકાલે શનિવારના દિવસે ગુજરાતના ભચાઉમાં ભૂકંપનો આંચકો નોંધાયા ...
જ્વાળામુખી ફાટવા માટેની આગાહી બાદ ચર્ચાઓ શરૂ by KhabarPatri News October 24, 2018 0 અમદાવાદ: શહેરના યુવા અને જાણીતા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે ફરી એકવાર તા.૨૬મી ઓકટોબરે જવાળામુખી ફાટવાની આગાહી કરી છે. જા કે, આ ...
બ્રહ્માંડમાં ૧૭૦ કરોડ ગેલેક્સી આવેલ છે… by KhabarPatri News October 24, 2018 0 અમદાવાદ : શહેરના જાણીતા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે બ્રહ્માંડ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવી કે, પૃથ્વીનો વ્યાસ ૧૨,૭૫૬ કિ.મીનો છે. જેની ...