Tag: Manipur

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે,”વડાપ્રધાન મોદીજી મણિપુરને સળગાવવા માગે છે, આગને બુઝાવવા નથી માંગતા.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબ અંગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, આજે જણાવ્યું હતુ કે, અવિશ્વાસના ...

વડાપ્રધાન ઈચ્છે તો મણિપુરમાં લાગેલી આગને બે દિવસમાં ઓલવી શકે : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આદિવાસી દિવસ પર રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામમાં એક વિશાળ સભાને સંબોધિત કરતા કહ્યું ...

મણિપુરમાં પોલીસ-સેના આમને-સામને?!.. મણિપુરની સ્થિતિ પર સંસદમાં ચર્ચા

મણિપુરની સ્થિતિ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે, વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે યુદ્ધ ...

મણિપુરમાં ફરી ભડકી હિંસા, પથ્થરમારો થતા ટીયર ગેસ છોડાયા

મણિપુરમાં વાતાવરણ ફરી એકવાર તંગ બન્યું છે અને ૩૫ લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાના પ્રયાસ વચ્ચે ગુરુવારે ચુરાચંદપુરમાં હિંસા ફાટી નીકળી ...

હિંસા વચ્ચે મણિપુરમાં ૭૦૦થી વધુ લોકોની ઘૂસણખોરી…

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. છેલ્લા બે મહિનાથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી જ્ઞાતિની હિંસા સમગ્ર ...

મણિપુર વાયરલ વીડિયો મામલે છઠ્ઠો નરાધમ ઝડપાયો, લોકોની ફાંસીની સજાની માગ

મણિપુરમાં મહિલાઓને ર્નિવસ્ત્ર કરી રસ્તા પર પરેડ કરાવવા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક સગીર ...

Page 1 of 3 1 2 3

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.