CM Gujarat

શેરડીના પાકમાં ૧૦૦ ડ્રિપ ઇરિગેશન ઉપયોગી બનશે

અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે

મિશન વિદ્યાનો રાજ્યના ૨૫૦ તાલુકામાં આરંભ.

અમદાવાદ, ધોરણ ૬, ૭ અને ૮ના જે વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણિતમાં નબળા જણાયા છે, તેમને શાળા સમય ઉપરાંત વધુ…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની150 જન્મજ્યંતિની ઉજવણી સંદર્ભે મિટિંગ થઇ

અમદાવાદ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની આગામી તા.રજી ઓકટોબર-ર૦૧૮થી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણીથી…

ભૂજના રૂદ્રમાતા ડેમસાઇટ ખાતે ‘રક્ષકવન’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

 ૬૯મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલ ૨૭મી જુલાઇ-૨૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઇટ ઉપર મુખ્યમંત્રી…

વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું ઃ અધિકારીઓને જરૂરી સૂચના

અમદાવાદ: રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એરફોર્સના હેલિકોપ્ટરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા…

મુખ્યમંત્રીએ રાજ્યની વરસાદી સ્થિતીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા કરી

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઇને કરી…

- Advertisement -
Ad image