Tag: Book

વિધાનસભાના ઉંબરેથી પુસ્તકનું વિમોચન થશે

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી ખેડૂત આક્રોશ રેલી વિધાનસભા ઘેરાવ ...

અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને રાહત દરે વેચાણ

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને પુસ્તક ...

કૈલાસ માનસરોવર યાત્રાને લઇને ડર, ભ્રામક ખ્યાલો અને ગેરમાન્યતાઓને દૂર કરતા પુસ્તક કૈલાસ દર્શન વિમોચન

અમદાવાદઃ દેવાધિદેવ મહાદેવના હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરાયેલા વિશ્વપ્રસિધ્ધ કૈલાસ માનસરોવરની તીર્થયાત્રાને લઇ પર્યટકો અથવા તો ધર્મપ્રેમી જનતામાં અનેક ભ્રમણાઓ, ડર ...

‘સીતાનું અપહરણ શ્રીરામે કર્યું હતું’ : ગુજરાત બોર્ડની ધોરણ -12ના સંસ્કૃતની ચોપડીમાં છબરડો  

સીતાનું અપહરણ કોણે કર્યું હતું?, આ પ્રશ્નનો જવાબ નાના-નાના બાળકો પણ જાણતાં હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ 12ની સંસ્કૃતની ...

ઉર્દુ બાદ હવે તેલુગુમાં છપાશે મહાભારત

દુનિયાના સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે મહાભારત. મહાભારતનું ધર્મયુદ્ધ હવે તેલુગુ ભાષામાં પણ વાંચી શકાશે. હિંદી અને સંસ્કૃત ના સમજતા ...

અમદાવાદ ખાતે ગુજરાતીમાં અનુદિત થયેલા પુસ્તકોનું પ્રદર્શન

ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે, આ સંદર્ભમાં દર મહીનાની ૧૭મી તારીખે વિવિધ વિષયનાં પ્રદર્શન યોજાય ...

પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે લોકાર્પણ

 વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ ...

Page 2 of 3 1 2 3

Categories

Categories