મિની બસની અડફેટે આવતા ૩ લોકોના કરૂણ મોત by KhabarPatri News January 1, 2019 0 અમદાવાદ: ભરૂચના દયાદરા ગામ નજીક રોંગ સાઇડે માંતેલા સાંઢની જેમ ધસી આવેલી મીની લકઝરી બસના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ...
સ્વસ્થ ભારત સાયકલ યાત્રાએ પણ જોરદાર આકર્ષણ જમાવ્યું by KhabarPatri News November 22, 2018 0 અમદાવાદ : મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં યોજાનાર સ્વસ્થ ભારત સાયકલ યાત્રા આગામી તા.૧૮મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ...
વાલિયામાં દીપડી તેમજ બે મોરના વીજળીકરંટથી મોત by KhabarPatri News October 29, 2018 0 અમદાવાદ : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મોખડી ગામ નજીક એક ખેતરમાં મોરનો શિકાર કરવા આવેલ દીપડીને વીજ કરંટ લાગતા તેનું ...
મિર્ચીના લોન્ચિંગ પર સીએમ રૂપાણીએ તેમના સૌપ્રથમ ડીએમ ભરૂચ મોકલ્યા by KhabarPatri News August 4, 2018 0 ભરૂચઃ ભારતના નંબર. 1 રેડિયો સ્ટેશન, રેડિયો મિર્ચીએ આજે ભરૂચમાં પ્રથમ નવા સ્ટેશન સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું છે. ભરૂચ સ્ટેશનનું ...
૧ લી મે સ્થાપના દિવસે ભરૂચ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવશે by KhabarPatri News April 27, 2018 0 ભરૂચઃ:- ૧ લી મે સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે થશે. જેના માટેની સંપુર્ણ તૈયારીઓ ...
૧ લી મે ગુજરાત ગૌરવ દિવસની ભરૂચ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી by KhabarPatri News April 24, 2018 0 ભરૂચઃ ૧ લી મે, ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિન - ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે થનાર છે. આ ઉજવણીના ...
PCPIRનાં વિકાસ થકી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઉર્જા મળી રહી છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા by KhabarPatri News April 16, 2018 0 ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન” (PCPIR) દહેજ અંગે માહીતી આપતા કેન્દ્રીય કેમિકલ્સ, પેટ્રોકેમીકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી ...