આમોદના પુરસા ગામે ધર્માંતરણ મામલે ૪ આરોપીઓની ધરપકડ by KhabarPatri News March 21, 2022 0 ભરૂચ : આમોદ તાલુકાના કાકરિયા ગામના આદિવાસી પરિવારોના ધર્માંતરણના બહુચર્ચિત કેસ બાદ આમોદ તાલુકાના જ પુરસા ગામના શખ્સના ધર્માંતરણનો કિસ્સો ...
ગોલ્ડનબ્રિજ પાસે ૫૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા by KhabarPatri News August 10, 2019 0 અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી ...
ભરૂચ નર્મદા ચોકડીની પાસે બસ પલ્ટી ખાતાં ૧૬ને ઇજા by KhabarPatri News May 29, 2019 0 અમદાવાદ : ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી વડોદરા તરફ જતી લક્ઝરી બસ રેતી ભરેલી ટ્રકની ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ ...
મિની બસની અડફેટે આવતા ૩ લોકોના કરૂણ મોત by KhabarPatri News January 1, 2019 0 અમદાવાદ: ભરૂચના દયાદરા ગામ નજીક રોંગ સાઇડે માંતેલા સાંઢની જેમ ધસી આવેલી મીની લકઝરી બસના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ...
સ્વસ્થ ભારત સાયકલ યાત્રાએ પણ જોરદાર આકર્ષણ જમાવ્યું by KhabarPatri News November 21, 2018 0 અમદાવાદ : મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં યોજાનાર સ્વસ્થ ભારત સાયકલ યાત્રા આગામી તા.૧૮મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ...
વાલિયામાં દીપડી તેમજ બે મોરના વીજળીકરંટથી મોત by KhabarPatri News October 28, 2018 0 અમદાવાદ : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મોખડી ગામ નજીક એક ખેતરમાં મોરનો શિકાર કરવા આવેલ દીપડીને વીજ કરંટ લાગતા તેનું ...
મિર્ચીના લોન્ચિંગ પર સીએમ રૂપાણીએ તેમના સૌપ્રથમ ડીએમ ભરૂચ મોકલ્યા by KhabarPatri News August 4, 2018 0 ભરૂચઃ ભારતના નંબર. 1 રેડિયો સ્ટેશન, રેડિયો મિર્ચીએ આજે ભરૂચમાં પ્રથમ નવા સ્ટેશન સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું છે. ભરૂચ સ્ટેશનનું ...