Amit Shah

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતર્મુહુત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતર્મુહુત પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે,…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી કોંગ્રેસ ભડકી, પોલીસમાં નોંધાવી ફરિયાદ

કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વિપક્ષને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે ગૃહમંત્રી આવા…

તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશન ખતમ કરી દઇશું” : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા અને રોજગારમાં તેલંગાણામાં મુસ્લિમોને આપવામાં આવેલી અનામત અને ડબલ બેડરૂમના ઘર જેવી કલ્યાણકારી યોજનાઓને ગેરબંધારણીય…

દેશના અગ્રણી મુસ્લિમ નેતાઓ ગૃહમંત્રીને મળ્યાઃઆ એક અલગ જ અમિત શાહ હતા : મુસ્લિમ ધર્મગુરુ

મુસ્લિમ ધર્મગુરુઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. શાહે રામનવમી પછી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ અને નફરત ફેલાવનારાઓ સામે…

નવાડામાં અમિત શાહએ કહ્યું “બિહારમાં ભાજપને તક આપો, તોફાનીઓને ઉંધા લટકાવીને સીધા કરવામાં આવશે”

બિહારના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે નવાડામાં જનસભાને સંબોધિત કરતા મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતીશ કુમાર અને જેડીયુના રાષ્ટ્રીય…

- Advertisement -
Ad image