Tag: Amit Shah

તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશન ખતમ કરી દઇશું” : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા અને રોજગારમાં તેલંગાણામાં મુસ્લિમોને આપવામાં આવેલી અનામત અને ડબલ બેડરૂમના ઘર જેવી કલ્યાણકારી યોજનાઓને ગેરબંધારણીય ...

દેશના અગ્રણી મુસ્લિમ નેતાઓ ગૃહમંત્રીને મળ્યાઃઆ એક અલગ જ અમિત શાહ હતા : મુસ્લિમ ધર્મગુરુ

મુસ્લિમ ધર્મગુરુઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. શાહે રામનવમી પછી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ અને નફરત ફેલાવનારાઓ સામે ...

નવાડામાં અમિત શાહએ કહ્યું “બિહારમાં ભાજપને તક આપો, તોફાનીઓને ઉંધા લટકાવીને સીધા કરવામાં આવશે”

બિહારના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે નવાડામાં જનસભાને સંબોધિત કરતા મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતીશ કુમાર અને જેડીયુના રાષ્ટ્રીય ...

કોંગ્રેસના આગેવાનીવાળી UPA સરકારના કાર્યકાળમાં CBI મારા પર મોદીને ફસાવવાનું પ્રેશર કર્યું હતું : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ એટલે કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમ્યાન સીબીઆઈએ ગુજરાતમાં એક ...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ‘સ્પર્શ નગરી’ નિહાળી, સ્પર્શ મહોત્સવનો પ્રારંભ

પદ્મભૂષણ વિભૂષિત, આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. સહિત ૧૦૦૦થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોનો સ્પર્શ નગરીમાં પ્રવેશ થયો, માંગલિક દરમિયાન સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક ...

એક જાન્યુઆરી ૨૦૨૪ સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક રેલીને સંબોધિત કરતા ગુરૂવારે જાહેરાત કરી કે આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી ...

કર્ણાટકમાં અમિત શાહની રાજનીતિની શૈલી નહી ચાલે : પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના વરિષ્ઠ નેતા એચડી કુમારસ્વામીએ સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વળતો વાકપ્રહાર ...

Page 4 of 25 1 3 4 5 25

Categories

Categories