Amit Shah

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો

ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો હતો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ…

ભાજપને ૨૦૨૪માં પણ ૩૦૦થી વધુ સીટ મળશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહ હાલમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે, ત્યારે લગભગ સમગ્ર વિપક્ષ આગામી વર્ષની લોકસભા ચૂંટણીની તૈયારી…

અમિત શાહે અમદાવાદમાં ૭૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિકાસકાર્યોની ભેટ આપી છે. અમિત શાહે ૭૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત…

CBI ૬ કેસની તપાસ કરશે : અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય…

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતર્મુહુત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતર્મુહુત પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે,…

- Advertisement -
Ad image