Ahmedabad

Tags:

નરોડા પાટિયા કેસમાં માયા કોડનાની નિર્દોષ

2002ના નરોડા પાટિયા કેસમાં હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટની વિશેષ અદાલતે ભાજપના માયા કોડનાનીને નરોડા પાટિયા કેસમાં નિર્દોષ જાહેર…

Tags:

રાજ્યની લગભગ તમામ બેન્કોમાં રોકડની અછત ગંભીર સમસ્યા બની રહી છે

છેલ્લા અઠવાડિયાથી રોકડની અછતથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ખેતીની આવક પર નભી રહેલા ખેડૂતોને રોકડ મળવાની સમસ્યા વ્યાપક ફલક પર પહોંચી…

Tags:

ગુજરાત યુનીવર્સીટી માં M.A.ની ફાઈનલ સેમેસ્ટર પરીક્ષામાં હાથેથી લખાયેલુ પ્રશ્નપત્ર અપાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ

ગુજરાત યુનિવર્સિટીને માસ્ટર ડિગ્રીની સેમેસ્ટર પરીક્ષાનું જાણેકોઈ મૂલ્ય ન હોઈ તેમવધુ એક વાર હાથથી લખેલા પેપરો વિદ્યાર્થીઓને અપાયા છે. જેને…

Tags:

નક્કી કરેલ સ્થળ પર ઉપવાસ કાર્યક્રમને મંજૂરી ન મળતા પ્રવીણ તોગડિયા આજે વિહિપના કાર્યાલયે જ ઉપવાસ પર બેસશે.

વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસને લઈને…

Tags:

ભાવનગરથી સુરતની ‘ઉડાન’નો પ્રારંભ

સુરતઃ- ‘ઉડે દેશ કા આમ આદમી’-ઉડાન યોજના અંતર્ગત આજરોજ અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી સુરતની વિમાની સેવા ઉડ્ડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે…

Tags:

અમદાવાદમાં પર્યાવરણ જાળવણીની સુફિયાણી વાતો વચ્ચે નીકળી રહ્યું વૃક્ષોનું નિકંદન

વિકાસની આંધળી દોટને લીધે ઠેર ઠેર પર્યાવરણનો ખાતમો થઇ રહ્યો છે. શહેરના વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે.…

- Advertisement -
Ad image