એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો by KhabarPatri News July 10, 2018 0 એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત ...
રૂ.૫ કરોડ સુધીની રકમના એવોર્ડ જાહેર કરવાની સત્તા જિલ્લા કલેકટરોને સોપાઈ by KhabarPatri News July 7, 2018 0 રાજ્ય સરકારે આજે વધુ એક કિસાન લક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોને જમીનના વળતર પેટે અપાતી રકમ સત્વરે મળે તે માટે ...
ચોમાસાની ઋતુમાં મગફળી અને કપાસનું વાવેતર ઇચ્છુક ખેડૂતો માટે સૂચના by KhabarPatri News July 5, 2018 0 ચોમાસાની ઋતુમાં મગફળીના પાક વાવેતર કરતા ખેડૂતો જોગ સંદેશ તાજેતરમાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની ઋતુ દરમીયાન મગફળીનું વાવેતર કરતા ખેડૂતો જોગ ગ્રામીણ ...
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે by KhabarPatri News July 5, 2018 0 રાજ્યના ખેડૂતો ખરીફ પાક માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ઉપર આગામી ૧૭ જુલાઇ-૨૦૧૮ સુધી અરજી કરી ...
ઇઝરાયેલ ગુજરાતને ડિજીટલ ફાર્મિંગના ૧૦૦ યુનિટ ગીફટ આપશે by KhabarPatri News June 29, 2018 0 ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી સહિત ડિજિટલ ફાર્મિંગ-એગ્રીકલ્ચર માટેની અગ્રગણ્ય કંપની નેટાફિમના સીઇઓ રન મૈદન સાથે વિચાર-વિમર્શની ...
ખેડૂતો માટે સૂર્યશકિત કિસાન યોજના- SKYની જાહેરાત by KhabarPatri News June 23, 2018 0 રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઊર્જાથી સિંચાઇ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિ માટે સૂર્યશક્તિ કિસાન યોજના - SKYની જાહેરાત કરવામાં ...
પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના અંતર્ગત ખરીફ-૨૦૧૮ સીઝન માટે ઈન્સ્યોરન્સ એજન્સીની નિયુક્તિ by KhabarPatri News June 21, 2018 0 કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના (PMFBY) માટે રાજ્ય સરકાર દ્વારા ઈન્સ્યોરન્સ એજન્સીની નિયુક્તિ કરવામાં આવી છે. યોજનાના સરળ ...