મોરબી દુર્ઘટના

જો બાઈડેને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,”અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે”

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ટ્‌વીટ કરીને કહ્યું કે-…

તેલંગણાથી રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટના માટે રાખ્યું મૌન, કહ્યું -“ગુજરાત જીતીશું”

તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના કોથુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ શરૂ કરતા પહેલા…

મોરબીની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોતની સંખ્યા ૧૩૨થી વધારે, ભાજપ સાંસદના ૧૨ સંબંધીઓના મોત

મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી…

- Advertisement -
Ad image