ગાંધીનગર

રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા…

ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ

* દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલી-આપત્તિ વ્યવસ્થાપન કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓની સહભાગીતા * સેન્ટર ઓફ એક્સેલન્સ…

ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે ૩૦૦ કામદારોને છુટા કરી દીધા

ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે ૩૦૦ કામદારોને છુટા કરી દીધા છે. કંપનીએ કોઈપણ નોટીસ આપ્યા વગર છુટા કરતા કામદારોએ…

ગુજરાતનાં ગાંધીનગરમાં જી-૨૦ આરોગ્ય મંત્રીની બેઠકનું સમાપન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી અને કાર્યલક્ષી જી૨૦ પ્રમુખપદનાં વિઝનને અનુરૂપ જી૨૦ સ્વાસ્થ્ય મંત્રીની બેઠક પરિણામ દસ્તાવેજનો સ્વીકાર કરવાની સાથે-સાથે…

ખેડૂત ન્યાયયાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ એક્શનમાં..

દિયોદરથી નીકળેલ ખેડૂત ન્યાયયાત્રાને આજે ગોઝારીયા રોકવામાં આવી હતી. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા…

- Advertisement -
Ad image