ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.
ઈંગરસોલ રેન્ડના સીએસઆર હેઠળ ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વં માનવતા દિન નિમિતે…
છોટાઉદેપુર જિલ્લામાં ગયેલા IAS ધવલ પટેલ શિક્ષણની કથળતી હાલત જોઇને દુઃખી થઇ ગયા
છોટાઉદેપુર જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન IAS ધવલ પટેલે શિક્ષણની કથળતી હાત જોઈ…
એન. કે. પ્રોટીન્સ અને કર્મા ફાઉન્ડેશન વચ્ચેની સંયુક્ત પહેલ આ દીકરીઓને એક વર્ષનું શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે
આર્થિક કટોકટી એ કોવિડ-19 રોગચાળાના સૌથી ખરાબ વિનાશકારી પરિણામો પૈકીનું એક છે.…
