કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના વરિષ્ઠ નેતા એચડી કુમારસ્વામીએ સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વળતો વાકપ્રહાર…
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કર્ણાટક સાથે સીમા વિવાદને લઈને ઉભી થયેલી હાલની સ્થિતિના સમાધાન માટે હસ્તક્ષેપ કરવાની માંગ…
કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા મુસ્લિમ યુવતીઓ માટે ૧૦ નવી કોલેજ બનાવવાના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે.હિન્દુ સંગઠનોએ તેનો…
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે.એક ૧૨ વર્ષિય છોકરાનું ત્યારે મોત થઈ ગયું જ્યારે તે શનિવારે…
ભારતમાં બનતા કફ સિરપને કારણે આફ્રિકન દેશ ગામ્બિયામાં ૬૬ બાળકોના મોતની ચિતા હજુ ઠંડી પડી નથી ને હવે દવાઓમાં અન્ય…
ગુજરાતમાંથી સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે કર્ણાટક સરકારના ટુરીઝમ વિભાગ અને કર્ણાટક રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિ. (KSTDC) દ્વારા અમદાવાદીઓમાં કર્ણાટકના પ્રવાસી સ્થળો, હોટેલ્સ, રિસોર્ટ્સ, હોમસ્ટેસ અને સર્વિસ પ્રોવાઈડર્સ વિષયે માહિતી આપવા માટે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદમાં હોટેલ ક્રાઉન પ્લાઝા ખાતે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કર્ણાટકના વાઇબ્રન્ટ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા હેતુ કર્ણાટકની પ્રાચીન કલા સ્વરૂપ 'પૂજા કુનીતા'નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું…
Sign in to your account