અમદાવાદ

અમદાવાદના નિકોલમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદમાં તારીખ ૨૫ જૂનના રાતના સમયે નિકોલમાં વિસ્તારમાં એક વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. નિકોલમાં જ રહેતા અને ટિફિન…

અમદાવાદમાં 50,000 વૃક્ષો વાવવાનો મિર્ચી અને ચિરીપાલ ગ્રૂપનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક

જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે. મિર્ચીએ ચિરીપાલ ગ્રૂપ…

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનના TT ટ્રેનમાં ચઢવા જતા નીચે પટકાયા

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનના ટીટી સાથે એક દુર્ઘટના બનતા રહી ગઇ છે. ટ્રેનમાં ચઢવા જતા ટીટી નીચે પટકાયા હતા. ટીટી…

અમદાવાદના મણિનગરમાં ૭૦ વર્ષ જૂના ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી

અમદાવાદમાં ભારે વરસાદના કારણે  મણીનગરમાં ઈમારતનો એક  ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ…

અમદાવાદ ખાતે રથયાત્રાની ભીડમાંથી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત ૭૨ દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

અમદાવાદ ખાતે યોજાયેલી ૧૪૬મી રથયાત્રા ખાતે દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો સહિત ૭૨ દર્શનાર્થીઓ…

- Advertisement -
Ad image