• Latest
  • Trending

રાજય જમીન વિકાસ નિગમની કચેરીને તાળા મારવાનો નિર્ણય

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

રાજય જમીન વિકાસ નિગમની કચેરીને તાળા મારવાનો નિર્ણય

રૂપાણી સરકાર દ્વારા સૈદ્ધાંતિક લીલીઝંડી : નિગમના સ્ટાફ કર્મચારી અને વાહનોને પણ અન્ય ખાતાઓમાં ફાળવાશે

KhabarPatri News by KhabarPatri News
November 15, 2018
in ગુજરાત
0

અમદાવાદ :  રાજ્યનાં સૌથી મોટા કૌભાંડકારી કોર્પોરેશન તરીકે સામે આવેલા જમીન વિકાસ નિગમને આખરે સરકારે તાળા મારવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જા કે, હાલ પૂરતું જયાં સુધી સમગ્ર કામગીરી આટોપાશે નહી ત્યાં સુધી નિગમ ચાલુ રહેશે. તો બીજીબાજુ, નિગમના સ્ટાફ કર્મચારીઓ અને વાહનો પણ સરકારના અન્ય વિભાગો અને સંબંધિત ખાતાઓમાં જરૂરિયાત મુજબ ફાળવાશે. ઉલ્લેખનીય છે કે જળસંચયની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.

એસીબીએ મોટાપાયે દરોડાઓ પાડી લાંચરૂશ્વતનું આ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં નિગમનાં તમામ ટોચનાં અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તો હવે રાજ્ય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકારે જમીન વિકાસ નિગમને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં સેકટર-૧૦ ખાતે આવેલી આ નિગમની કચેરી બલરામ ભવનમાં જ નિગમના ઉચ્ચ અધિકારીઓના ખિસ્સા અને ટેબલમાંથી જ લાખો રૂપિયા પકડાતા ચકચાર મચી ગઈ હતી. જેમાં આ ભ્રષ્ટ અધિકારીઓના ઘર સહીત અન્ય રોકાણોમાં પણ કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવતા અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. આ જમીન વિકાસ નિગમમાં જમીન સંપાદન સહીત જળસંચયની વિવિધ કામગીરીમાં લાંચ-રૂશ્વતના કરોડો રૂપિયાના કૌભાંડ પકડાયા છે.

રાજ્ય સરકાર દ્વારાઆગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા આ નિગમના ભ્રષ્ટાચારનો મુદ્દો જ ઉછાળવામાં આવે નહીંતે માટે આ નિગમને જ તાળાં મારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સરકારી સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ જમીન વિકાસ નિગમની તમામ મિલકતોને સરકાર હસ્તક લઇ અન્ય સરકારી વિભાગ માટે ઉપયોગ કરવામાં આવશે. જયારે આ નિગમના અંદાજે ૪૦૦ જેટલા કર્મચારીઓનો રાજ્યના અન્ય બોર્ડ-નિગમ અથવા સરકારી વિભાગોમાં સમાવેશ કરવામાં આવશે. તો આ નિગમ હસ્તકની વિવિધ યોજનાઓને રાજ્યના કૃષિ અને સિંચાઈ વિભાગ હેઠળ સાંકળી લેવામાં આવશે. સરકારે જમીન વિકાસ નિગમને તાળા મારવાનો નિર્ણય કર્યો છે.

નિગમનાં ૪૦૦ કર્મચારીઓનો અન્ય સરકારી વિભાગોમાં કે બોર્ડ કોર્પોરેશનમાં સમાવેશ કરવામા આવશે. આ ઉપરાંત નિગમ અંતર્ગતની જે યોજનાઓ છે તે યોજનાઓને સીધી રીતે સિંચાઈ અને કૃષિ વિભાગ હેઠળ ચાલુ રાખવામાં આવશે. તો જ્યારે જમીન વિકાસ નિગમની મિલકતો સરકાર હસ્તક લઈને અન્ય સરકારી કામ માટે ફાળવવામાં આવશે. સરકારના જમીન વિકાસ નિગમને તાળા મારવાની વાત આમ તો સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર માટે શરમજનક અને નાલેશીભરી કહી શકાય કારણ કે, ભ્રષ્ટાચારને નાથવાની વાતો કરનારા ભાજપના રાજમાં જ જા તેના એક નિગમમાં જ ગંભીર હદનો ભ્રષ્ટાચાર ખદબદતો હોય અને તે નિગમ બંધ કરી દેવાની ફરજ પડે તે આમ તો, સરકારને બેકફુટ પર ધકેલતો નિર્ણય કહી શકાય.

 

Tags: ACBAGujaratLand Development Corporation
Previous Post

રામ મંદિર : ૨૫મી પહેલા સુરક્ષા વધારવા માંગ કરાઈ

Next Post

સૌરાષ્ટ્રના ખેડૂતોને લોન ભરપાઇની નોટિસ મળી

Next Post

સૌરાષ્ટ્રના ખેડૂતોને લોન ભરપાઇની નોટિસ મળી

દુનિયામાં થયેલા ત્રાસવાદી હુમલાનું સેન્ટર એક રહ્યું છે

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri