અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને તેના નવા માતા-પિતાને સોંપવાનો કાર્યક્રમ તા. ૯ શનિવારના રોજ યોજવામાં આવ્યો હતો. અનવીત સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. આ કાર્યક્રમાં ગુજરાત હાઈકોર્ટના સીનિયર એડવાકેટ રશ્મનિભાઈ જાનીએ નવા માતા-પિતા મહારાષ્ટ્રના અમીતભાઈ અને વંદનાબેન પરખને સોંપણી કરી હતી. આ પ્રસંગે શ્રૃહદભાઈ પટેલ, અજય દવે, મદનલાલ જયસ્વાલ, કોકીલાબેન પટેલ તેમજ અમદાવાદ જીલ્લા બાળસંરક્ષણ ગૃહના સંચાલકો તથા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશીયલ વેલ્ફેર ગ્રુપ ગુજરાતના સભ્યોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
T૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે બીસીસીઆઈ ટુંક સમયમાં જ ભારતીય ટીમની જાહેરાત કરી શકે
આઈપીએલ ૨૦૨૪ બાદ ટી૨૦ ક્રિકેટનું સૌથી મોટું ટૂર્નામેન્ટ ટી૨૦ વર્લ્ડકપ રમાશે. ૧ જુનથી ટી ૨૦ વર્લ્ડકપની શરુઆત થશે. જે વેસ્ટઈન્ડિઝ...
Read more