ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ૦૧ જુલાઇ, ૨૦૨૨ના રોજ રથયાત્રાના પ્રસંગે ગુજરાતમાં ૨૦૧ ઇવી ડિલિવર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશના ક્લિન અને ગ્રીન એનવાયર્નમેન્ટના વિઝનને સપોર્ટ કરતાં તેમજ દેશમાં મોબિલિટીના ઝડપી ઇલેક્ટ્રિફિકેશનની કટિબદ્ધતા દર્શાવતા કંપનીએ અમદાવાદમાં ૯૨ ઇવી, સુરતમાં ૫૧ ઇવી, રાજકોટમાં ૨૯ ઇવી, ગાંધીધામમાં ૧૧ ઇવી, ગાંધીનગરમાં ૧૦ ઇવી અને વડોદરામાં ૮ ઇવી ડિલિવર કરી છે.
જાણીતા આઈપી વકીલ નકુલ શેરદલાલે સ્ટાર્ટઅપ્સ, MSME ને વૃદ્ધિ માટે આઈપી અધિકારોનો લાભ લેવા વિનંતી કરી
અમદાવાદ: ઝડપથી વિકસતી દુનિયામાં, સ્ટાર્ટઅપ્સ અને MSME એ તેમના ગ્રોથ માટે નવીનતાને પ્રાથમિકતા આપવી જોઈએ અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર)નો...
Read more