અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક ઈતુભાઈ લાલજીભાઈ કુરકુટિયા પીએચડી થયા છે. તેઓએ “ગુજરાતી નવલકથામાં વર્ણનનું મહત્ત્વ” વિષયે ગુજરાત યુનિવર્સીટીના ભાષાભવનમાં ગુજરાતી વિભાગના વડા ડો. કીર્તિદાબેન શાહના માર્ગદર્શનમાં મહાનિબંધ રજૂ કર્યો હતો.
જાણીતા આઈપી વકીલ નકુલ શેરદલાલે સ્ટાર્ટઅપ્સ, MSME ને વૃદ્ધિ માટે આઈપી અધિકારોનો લાભ લેવા વિનંતી કરી
અમદાવાદ: ઝડપથી વિકસતી દુનિયામાં, સ્ટાર્ટઅપ્સ અને MSME એ તેમના ગ્રોથ માટે નવીનતાને પ્રાથમિકતા આપવી જોઈએ અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર)નો...
Read more