આવતી કાલે શિક્ષક દિન ની રાજ્યભરમાં ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ અમદાવાદ ખાતે દરિયાપુર છગારાની પોળમાં ગણપતિને શિક્ષકના રુપમાં દર્શાવવામાં આવ્યા હતા.
આ ૮ વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ
વર્ષ ૨૦૨૪-૨૫માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૨૫ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી...
Read more