• Latest
  • Trending

આખર-ગુજરાત ફેસ્ટિવલમાં ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સેલિબ્રેશન

2 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

આખર-ગુજરાત ફેસ્ટિવલમાં ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સેલિબ્રેશન

KhabarPatri News by KhabarPatri News
January 9, 2024
in News, અમદાવાદ, કળા અને સાહિત્ય, ગુજરાત, સંગીત કળા
0

કર્મા ફાઉન્ડેશનના સહયોગ તેમજ પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં જાણીતા લેખકો, નવલકથાકારો, કવિઓ અને અન્ય કલાકારો એક મંચ પર જોવા મળ્યા

અમદાવાદ: ગુજરાતનું સમુદ્ધ સાહિત્ય અને કલાના સેલિબ્રેશન માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન (પીકેએફ) દ્વારા તેમજ કર્મા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે ‘આખર ગુજરાત ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત આખર ફેસ્ટિવલનું આયોજન દ્વિ-વાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના થોડા દિવસો અગાઉ ૭ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત દિવસભરના આ ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશન, રોમાંચક કવિતા, સ્ટોરીટેલિંગ, મંત્રમુગ્ધ કરનાર પર્ફોમન્સ અને મનમોહક પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જાણીતી સાહિત્યિક હસ્તીઓ, પ્રતિષ્ઠિત કલાકારો ગુજરાતના સાંસ્કૃતિક પરિદશ્યમાં એક વ્યાપક અનુભવ ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યો હતો.

આ ફેસ્ટિવલમાં ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર મધુ રાય, પિનાકીન મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઉપરાંત પત્રકાર, નવલકથાકાર અને લેખક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, રોગન આર્ટિસ્ટ પદ્મશ્રી અબ્દુલ ગફાર ખત્રી, લોકગીતકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, દિગ્દર્શક વિજયગીરી બાવા, અભિનેતા હિતેન કુમાર, ફિલ્મ નિર્માતા અને અભિનેતા શીતલ શાહ અને ફિલ્મ નિર્માતા વૈશાલ શાહ સહિત પ્રતિષ્ઠિત ગણમાન્ય  વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

આ ફેસ્ટિવલમાં પ્રોફેસર તીર્થંકર રોહડિયા,  નિવૃત્ત IAS અધિકારી વસંત ગઢવી, કવિ દલપત પઢિયાર, વાર્તા લેખક અને નવલકથાકાર ડૉ. માવજી મહેશ્વરી, લેખક ડૉ. કાંતિ ગોર, અને કવિ અને બાળ સાહિત્યકાર કિરીટ ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લોક ગાયક અભેસિંહ રાઠોડ, ભરત બારી અને અક્ષય પટેલ અને રવિ મારુ મ્યુઝિક ટીમ દ્વારા ગાલા અને સોલફૂલ પર્ફોર્મન્સ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આ અંગે વાત કરતા પ્રભા ખેતાન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી અનિંદિતા ચેટરજીએ  કહ્યું કે, “આખર ગુજરાત ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, ભાષા અને સંસ્કૃતિની સુંદરતા અને ઊંડાણને ઉજાગર કરવાનો છે. રાજ્યભરમાંથી જાણીતી હસ્તીઓ અને પ્રતિભાશાળી કલાકારોને એકસાથે લાવીને અમારો ધ્યેય રાજ્યોના ભાષાકીય ઈતિહાસ લોકો સુધી પહોંચે અને તેના સતત સંશોધન અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો હતો. અમે તમામ સહભાગીઓના અભૂતપૂર્વ પ્રતિસાદ માટે અને ઉત્સવને સફળ બનાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ.”

કર્મા ફાઉન્ડેશનના સ્થાપક પ્રિયાંશી પટેલે જણાવ્યું હતું કે, “આખર ગુજરાત ફેસ્ટિવલ ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓને અપનાવીને એક અદ્વિતીય ઉત્સવના રૂપમાં ઊભો છે. ગુજરાતમાં આ પ્રકારની એક માત્ર ઘટના તરીકે અમને આ પ્રતિષ્ઠિત પ્રસંગનું સંચાલન અને સંચાલન કરવામાં અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપવા બદલ ગર્વ છે.  આ કાર્યક્રમની સફળતા સાંસ્કૃતિક રીતે જીવંત સમુદાયને વિકસાવવા માટેના અમારા સમર્પણને દર્શાવે છે.

આખર ગુજરાત ફેસ્ટિવલે ગુજરાતની પ્રાદેશિક ભાષાઓના સારને તેના વિકસતા કલારૂપો અને સમાજ પર તેની સાંસ્કૃતિક વિરાસતના કાયમી પ્રભાવની ખોજ  કરતી વિચાર-પ્રેરક ચર્ચાઓને સુવિધા પ્રદાન કરી છે.   સહભાગીઓએ સાર્થક સંવાદ કર્યો, વિચારોની આપ-લે કરી અને ગુજરાતની ઓળખને વ્યાખ્યાયિત કરતી અદ્વિતીય સાહિત્યિક અને કલાત્મક અભિવ્યક્તિનું સેલિબ્રેશન કર્યું હતું.

આખર ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય રાજસ્થાની, પંજાબી, ગુરુમુખી, ગુજરાતી, મરાઠી, ભોજપુરી, છત્તીસગઢી, મૈથિલી, માગહી, ઓડિયા, બંગાળી, તમિલ, કન્નડ સહિત સમગ્ર ભારતમાં પ્રાદેશિક ભાષાઓનું રક્ષણ અને પ્રચાર કરવાનો છે.  પ્રાદેશિક ભાષાઓમાં નિપુણ લેખકો માટે વિશિષ્ટ પ્રેક્ષકો સાથે ઘનિષ્ઠ રીતે જોડાવા માટે એક યુનિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

આ ફેસ્ટિવલને ભવ્ય બનાવવા માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન અમદાવાદને એકબીજાનો સહયોગ રહ્યો હતો. કર્મા ફાઉન્ડેશન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ માટે સમર્પિત છે અને સાહિત્ય, શિક્ષણ, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પર્યાવરણ દ્વારા મૂર્ત પરિવર્તન લાવવા માટે સમુદાયો સાથે નજીકથી સહયોગ કરે છે.

Tags: AakharGujaratFestivalkarmafoundationSahitya
Previous Post

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું

Next Post

ૐકાર ફાઉન્ડેશન ઘ્વારા દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન

Next Post

ૐકાર ફાઉન્ડેશન ઘ્વારા દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન

ટેક્નોલોજી, વિશ્વાસ અને ટીમવર્કમાં બે દાયકા પૂરા કરતી બેન્ચમાર્ક એજન્સીઝ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri