પૂજ્ય મોરારી બાપૂએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામના મેળવી ચૂકેલ ધોળાવીરા અને તેના પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મોરારી બાપુ કે જેમની રામકથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે આ વખતે આ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. ત્યાં રામ કથાની શરૂઆત પહેલા તેમણે મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતાના વખાણ કર્યા હતા.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more