ધાર્મિક

શિવરાત્રીના દિવસે રાહુને નિયંત્રિત કરવાના ઉપાયો જાણો, જ્યોતિષી સોનલ શુક્લા દ્વારા

શિવરાત્રી રાહુકાળ દરમિયાન કરવામાં આવેલ રાહુનો ઉપાય તમને જીવનભર રાહુના ખરાબ પ્રભાવથી બચાવશે. તમારી કુંડળીમાં, રાહુ જે રાશિમાં સ્થિત છે…

અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા, અહીં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ: 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના…

કોને કહેવાય અઘોરી? જાણો અઘોર પંથનો રહસ્યમયી ઇતિહાસ

નવી દિલ્હી : આજકાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. કુંભમેળામાં દેશભરમાંથી આવેલ સાધુ-સંતો ભાગ લેશે.…

નવાપુરા જુના બહુચરાજી માતાના મંદિરે ભવ્ય અન્નકુટનું આયોજન

નવાપુરા ના જુના બહુચરાજી માતાનું મંદિર જ્યાં માગશર શુદ બીજના દિવસે મા બહુચર એ વલ્લભ ભટ્ટ નું સ્વરૂપ ધારણ કરી…

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ

મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી કથા અનેક કીર્તિમાનો સાથે આવતીકાલે શનિવાર…

સ્પેનની ધરતી પર રામકથાઃ મોરારિબાપુ દ્વારા જીવન, મૃત્યુ અને મૌન પર કથા

માર્બેલા, સ્પેન, તા.21 સપ્ટેમ્બર, 2024: ભારતના જાણીતા આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુએ સ્પેનના મનોહર દરિયાકાંઠાના મનોહર શહેર માર્બેલા ખાતે નવ-દિવસીય રામકથાનો…

Latest News