ધાર્મિક

રામ જન્મભૂમિ મંદિર રાષ્ટ્ર મંદિર બનશે : સીએમ યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણ…

અજમેર શરીફ દરગાહમાં મંદિર હોવાના દાવા બાદ સુરક્ષામાં વધારો કરાયો

અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ હિન્દુઓ પણ માથું ટેકવે છે. અહીં દૂર-દૂરથી…

ભારતીય સંસ્કૃતિ મુજબ વિદેશમાં હિન્દુ મંદિર અને જૈન દેરાસરની નિર્માણ થવા જોઇએ – રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા

150 કરોડના ખર્ચે જૈન સમાજના ચારે ફિરકાનું જૈન દેરાસરનું નિર્માણ વોશિગ્ટન,USA નિર્માણ થઇ રહ્યુ છે. આવનારા એકજ વર્ષમાં નિર્માણ કાર્ય…

કર્ણાટકમાં મસ્જિદ નીચે મંદિર મળ્યાનો દાવો

હાલ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ગરમ છે. અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હોવા પર અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જ્ઞાનવાપી…

જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું કાશી-મથુરાના મંદિરો ઔરંગઝેબે તોડાવ્યા હતા

જાણીતા મુસ્લિમ ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે આ મામલે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. મથુરા, કાશીના મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા તેનો…

બીજાના દરવાજા ખખડાવવાથી નહીં ખુદનો દરવાજો ખોલવાથી આનંદ મળશે.

પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે…