ધાર્મિક

ભારતીય સંસ્કૃતિ મુજબ વિદેશમાં હિન્દુ મંદિર અને જૈન દેરાસરની નિર્માણ થવા જોઇએ – રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા

150 કરોડના ખર્ચે જૈન સમાજના ચારે ફિરકાનું જૈન દેરાસરનું નિર્માણ વોશિગ્ટન,USA નિર્માણ થઇ રહ્યુ છે. આવનારા એકજ વર્ષમાં નિર્માણ કાર્ય…

કર્ણાટકમાં મસ્જિદ નીચે મંદિર મળ્યાનો દાવો

હાલ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ગરમ છે. અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હોવા પર અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જ્ઞાનવાપી…

જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું કાશી-મથુરાના મંદિરો ઔરંગઝેબે તોડાવ્યા હતા

જાણીતા મુસ્લિમ ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે આ મામલે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. મથુરા, કાશીના મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા તેનો…

બીજાના દરવાજા ખખડાવવાથી નહીં ખુદનો દરવાજો ખોલવાથી આનંદ મળશે.

પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે…

પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિક રત્ન સુરીસ્વરજી મહારાજ સાહેબ (જૈન સાધુ ભગવંત) દ્વારા”જૈન સાધુની હિમાલય યાત્રા” ગ્રંથનું  વિમોચન

પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિકરત્નસુરી દ્વારા તાજેતરમાં ૨૦૦૦ કિમીની હિમાલયા યાત્રા કરવામાં આવી. આ યાત્રા ઇતિહાસમાં પહેલી વાર જૈન…

“મુસ્લિમ સમુદાય પ્રત્યે અવિશ્વાસ અને હિન્દુઓ વચ્ચે સુરક્ષાની કમીનો માહોલ બનાવવાનો છે.”

મથુરા અને જ્ઞાનવાપી વિવાદ પર ઓવૈસીએ કહ્યું. ધાર્મિક સ્થળ વિવાદ પર બોલ્યા એઆઈએમઆઈએમ ચીફ અને એવી વાત કરી કે તરત…