ધાર્મિક

જેએનયુના વાઈસ ચાન્સેલરનું ભગવાન પર વિવાદિત નિવેદન

દેશમાં જાતિ અંગે થઈ રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (કુલપતિ) શાંતિશ્રી ધુલિપુડી પંડિતે કહ્યું કે માનવ…

૨૦૨૪ની મકરસંક્રાંતિના દિવસે રામ ભગવાનને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરાશે

રામનગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે. રામલલા મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થાય તેની આખો…

હૃતિક રોશેનની એક ઝોમેટોની એડનો ઉજ્જૈન મંદિર દ્વારા વિરોધ કરાયો

વિવાદોમાં ઘેરાતી રહેલી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે બોલીવુડ  કલાકાર…

આ ભગવાન રામ અને દેશની જનતાનું અપમાન છે અમિત શાહની ટિપ્પણી પર પ્રિયંકા ગાંધીનો પલટવાર

મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસની કામગીરી સામે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર આકરા પ્રહારો કરતાં પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીવાડ્રાએ કહ્યું…

તાજેતરના લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી રાહતરાશિ અર્પિત કરતા મોરારિબાપુ

થોડા દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ કે કેમિકલ પીવાને કારણે 57 જેટલા લોકોએ પોતાના પ્રાણ…

આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારી બાપુ

ત્રિપુરામાં આયોજિત રામ કથામાં પૂજ્ય મોરારીબાપુએ તમામ દેશવાસીઓને ભારતની આઝાદીના 75માં વર્ષ, આઝાદીના અમૃત મહોત્સવને ધૂમધામથી ઉજવવાની અપીલ કરી છે.…

Latest News