ધાર્મિક

ઉત્તર પ્રદેશના દુર્ગા પંડાલ આરતી સમયે અચાનક આગ લાગતા અફરાતફરી મચી, દસ જ મિનિટમાં આખો પંડાલ થઈ ગયો બળીને ખાખ, અનેક લોકો ઘાયલ થયા

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો…

ભારત સરકારની મોટી કાર્યવાહી, ધાર્મિક દ્વેષ ફેલાવતી ૧૦ ચેનલ બ્લોક કરી દીધી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખોટી જાણકારી ફેલાવતી યૂટ્યૂબ ચેનલની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ૧૦ ચેનલોમાંથી લગભગ ૪૫ વીડિયો બ્લોક કરી…

શું સાચે જ તિરુપતિ મંદિરની આટલા કરોડની છે સંપતિ?!.. વિશ્વાસ જ નહી થતો…

વિશ્વના સૌથી અમીર હિન્દુ પૂજા સ્થળ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે જાહેરાત કરી છે કે તેની પાસે સમગ્ર દેશમાં ૯૬૦ સંપત્તિઓ છે,…

ગુજરાતના ચૈતન્યધામ ખાતે સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે

ગુજરાતના ચૈતન્યધામમાં સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અહીં એ જણાવતા આનંદ થાય છે કે અહિંસા…

“શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ” નિમિત્તે અમદાવાદમાં “શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા”નો થશે પ્રારંભ

 વિશ્વકર્મા પૂજન દિવસનું આયોજન આ વખતે "શ્રી વિશ્વકર્મા જનસહાયક ચેરિટેબલ ફાઉન્ડેશન ગુજરાત" દ્વારા કરવામાં અનોખી રીતે ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી…

અંબાજી નજીક થયેલ અકસ્માતમાં પ્રાણ ગુમાવનારાઓને મોરારીબાપુની સહાય

ભાદરવી પૂનમ ના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો માઅંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માના દર્શન…

Latest News